ગુજરાતી મોટીવેશનલ સુવિચાર જીવન ઉપયોગી સુવિચાર તેમજ ઘણા બધા સુવિચાર વિશે અમે તમને જણાવ્યું આજે અમે તમને જણાવીશું ગુજરાતી સુવિચાર શાળા માટે.
ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલમાં બોર્ડ પર લખવા માટે સુવિચાર શોધખોળ કરતા હોય છે પરંતુ નાના અને બાળકોને જીવન ઉપયોગી થાય તેવા ગુજરાતી સુવિચાર ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે અમારી વેબસાઇટ ( www.ssgujarati.in ) ના માધ્યમ થી અમે થોડાક નાના એવા શાળા સુવિચાર તમને આપીશું જે આશા રાખીએ છીએ કે બાળકોના જીવન ઉપયોગી અને શાળા માટે બેસ્ટ સુવિચાર બની શકે.
તો ચાલો વધારે સમય ન બગાડતા હું તમને થોડાક ગુજરાતી સુવિચાર શાળા માટે અર્થ સાથે સમજાવું જેમાંથી તમે તમારો મનપસંદ અથવા વિદ્યાર્થીના જીવન ઉપયોગી થાય તેવા સુવિચાર ને સિલેક્ટ કરી તમારી શાળા માટે બોર્ડમાં લખી શકો.
શાળા માટે ગુજરાતી સુવિચાર અર્થ સાથે
જ્યારે વિચાર, પ્રાર્થના અને ઇરાદાઓ પોઝિટિવ હોય ત્યારેજીવન આપોઆપ પોઝિટિવ થઈ જાય છે...
અર્થ: જીવનમાં હંમેશા વિચાર પ્રાર્થના અને તમારો લખ હકારાત્મક રાખો. જો તમારો વિચાર અને પ્રાર્થના હકારાત્મક હશે તો તમારું જીવન પણ ઓટોમેટિક પોઝિટિવ થતું જશે અને સફળતા પણ તમને જરૂર મળશે. પોઝિટિવ વિચાર અને લક્ષ રાખવાથી તમને થાક કે ઘરનો અનુભવ નહીં થાય અને એક હકારાત્મક શક્તિથી લડી શકશો અને જીવનમાં આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરશો.
સુખી અને તંદુરસ્ત જીવનની ચાવી સવારે ચાલવા જવું
અને દિવસભર ચલાવી લેવું...
આ પણ વાંચો : નવા જીવન ગુજરતી સુવિચાર
અર્થ: જીવનમાં બે રીતે સુખી થવું હોય તો આ બે સૂત્રો હંમેશા યાદ રાખજો એક તો તમારી પાસે જેટલું પણ છે તેમાંથી તમારા દિવસભરનું તમારે ચલાવી લેવું જોઈએ. ખોટા ખર્ચા અને અન્ય વ્યક્તિના દેખાદેખી માં આપણી પાસે હોય એના કરતાં વધારે ખર્ચો ક્યારેય ન કરવો જોઈએ. અને જો શરીરથી તંદુરસ્ત થવું હોય તો રોજ સવારે થોડી ઘણી કસરત કરવી જોઈએ અથવા તો 15 20 મિનિટ સુધી ચાલવા જવું જોઈએ.
સંસારના દરેક સુખ ક્ષણિક છે.. પણ હરિનામ નો
આનંદ અનંત છે...
અર્થ: સંસારમાં દરેક વાતો તમને સુખ મળી શકે છે પરંતુ ભગવાનને ભક્તિનો આનંદ છે એવું સુખ હજી સુધી ક્યાંય પણ જોવા મળ્યું નથી તેથી સંસારની સાથે સાથે ભગવાનને ભક્તિ પણ કરવી જરૂરી છે જે તમારા આંતર આત્માને શાંતિ અનુભવી શકે છે જેથી તમને અંદરથી જ આનંદ મળી શકે છે.
જે વ્યક્તિ ખરાબ પરિસ્થિતિ માંથી.. પસાર થઈને સફળ થયો હશે..
તે કચારેચ કોઈનું ખરાબ..ઈચ્છે નહીં ...
અર્થ: ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈને સફળ થનારો વ્યક્તિ પોતાના પર વીતેલી આપદાવો થી જાણતો હોય છે જેથી તે ક્યારેય કોઈનું ખરાબ કરવાનું વિચારતો નથી કેમકે તેને ખબર છે કે પોતે કેવી પરિસ્થિતિમાં હતો અને અત્યારે કેવી પરિસ્થિતિમાં છે.
વર્ષમાં બે દિવસ એવા છે જ્યારે આપણે કંઇ જ કરી શકતા નથીએક 'ગઈકાલ',બીજી 'આવતીકાલ' માટે ' આજ ' નો આનંદ લો..
અર્થ: જીવનમાં વર્તમાનને જીવતા શીખો કેમ કે ભવિષ્યનું કોઈ ઠેકાણું નથી અને ભૂતકાળને તમે બદલી નથી શકતા તેથી વર્તમાનનો સમય તમારી પાસે છે વર્તમાનમાં જેટલું તમે કામ કરશો એ જ તમને ભવિષ્યમાં આગળ લઈ જઈ શકશે તેથી ભવિષ્ય ની ચિંતા ના કરો અને ભૂતકાળ ને બહુ યાદ ના કરો બસ વર્તમાનમાં કામ કરો અને તેનો જ આનંદ લેતા શીખો.
વાણી અને પાણી બંનેમાં છબી દેખાય..માટે બંને
સ્વચ્છ રાખવા..સેહત માટે સારા...
અર્થ: વાણી અને પાણી બંનેમાં છબી દેખાય છે એનો અર્થ એમ થાય છે કે જેવી તમારી વાણી હશે એવું જ તમારું પ્રભાવ કે છબી સામેવાળા વ્યક્તિના નજરમાં પડી જશે તેથી વાણી હંમેશા સારી અને સ્વચ્છ રાખવી જોઈએ.
આગળનું જોઈને ચાલજો અને પાછળનું ભૂલીને ચાલજો..જીવનમા ક્યારેય દુઃખી નહીં થાવ...
ધન,વૈભવ કે ઓળખાણ જ્યાં.. કામ નથી આવતા
ત્યાં..આશીર્વાદ કામ આવે છે...
અર્થ: માણસ પાસે ગમે એટલા પૈસા હોય વૈભવ હોય કે ઓળખાણ હોય પરંતુ જ્યારે તેને જરૂર પડે છે ત્યારે કોઈ કામ આવતું નથી એટલે હંમેશા કર્મ સારા કરો કેમ કે ગરીબ લોકો કે ભગવાનના આપેલા આશીર્વાદ હંમેશા તમને મુસીબતના સમયે કામ લાગે છે ત્યાં પૈસા વૈભવ કે ઓળખાણ જાતની કંઈ જ કામ આવતું નથી.
એવું કોઈ કામ અશક્ય નથી.. જે શ્રદ્ધા હોય
અને બાપા પાર ના પાડે..
અર્થ: જીવનમાં અમુક કામ ક્યારે શક્ય ન થતા હોય તો તે કામ ભગવાન પર છોડી દેવું અને તમારે ફક્ત એ કામ માટે પ્રયાસ કરવાના છે ભગવાન તમારું કામ જરૂર સફળ બનાવશે.
દરેક ક્ષણ એક અવસર છે..
તેને બગાડશો નહીં...
અર્થ: સમય સમય બળવાન જીવનમાં અમુક સમય અમુક વાર જ આવે છે તેથી કોઈ પણ સમયનો બગાડ ક્યારે કરશો નહીં જીવનમાં મળે આનંદ ઉઠાવો અને તેને માણતા શીખો. કેમકે એક વખત આવી ગયેલો સમય બીજીવાર ક્યારે આવતો નથી.
અંત નો પણ અંત હોય છે. પાનખર પણ એક ઘટના છે..
બારેમાસ ક્યાં વસંત હોય છે.
અર્થ: વિશ્વમાં જે પણ વસ્તુનું સર્જન થાય છે એનું નાશ નક્કી છે એવી જ રીતે જે ઉગે છે તે આથ મેં છે જે બને છે તે તૂટે છે માટે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ અમર નથી.
શાળા મા લખી શકાય તેવા ગુજરાતી નાના સુવિચાર
ગુજરાતી સુવિચાર શાળા માટે ઘણા બધા છે જેમાથી નીચે થોડાક નાના સુવિચાર પણ છે જે તમને જરુર પસંદ આવશે. જિવન મા દરેક સુવિચાર નુ ઘણૂ બધુ મહત્વ હોય છે પરંતુ દરેક સુવિચાર આપણા જીવન મા ઉતરવો પડે છે.
શ્રદ્ધાનો અર્થ એ નથી કે હું જે.. ઇચ્છીશ એ જ ભગવાન
કરશે પણ શ્રદ્ધાનો એ અર્થ છે કે ભગવાન..
જે કરશે એ જ મારા માટે.. સર્વશ્રેષ્ઠ હશે...
જે થવાનું છે તે નિશ્ચિત છે.. અને
જે નિશ્ચિત છે.. તે જ થવાનું છે...
સાંભળી લેવું.. સર્વશ્રેષ્ઠ છે...
સબંધ સ્વચ્છ રહે છે...
નાની નાની ખુશીઓ..માણવાનુ
ભૂલી ના જતા...
પણ એમનાથી કિંમતી જગતમાં
બીજું કંઈ નથી..
જ્યારે પણ તમારો સમય આવશે
ત્યારે તમને પૂછ્યા વગર
બધું જ મળી જશે..
ધીરે ધીરે ટટ્ટાર થતાં
શીખી જ જશો...
કરતા તેણે વેઠેલી તકલીફોનો
સાથ વધારે હોય છે...
સત્કાર્ય માં વાપરવા
અઘરા છે...
અને.. માનવતા થી મોટો..
કોઈ ધર્મ નથી...
પણ સત્ય લાગે.. એવું ખોટું
ક્યારેય ના બોલતા
ત્યાં મૌન રહેવુ ઉચિત છે...
કોઈને નડવું નહીં
કોઈ નથી જાણતું કે એ..
કેટલી બાકી છે.
સારી અને હિતકારી હોય છે....
પણ ખુશ થઇ જાય...
